દાતા શ્રી બાલુભાઈ ડાહ્યાભાઇ પટેલ તથા પરીવાર દ્વારા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો. શાળા પરીવાર સૌનો આભાર વ્યક્ત કરે છે. શાળા અને સમાજ કંઈ જુદા નથી. ખરેખર તો સમાજ એ જ છે કે જે ભુતકાલીન સમયે શાળા હતી. માટે સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે પહેલ શાળાથી કરવી પડે અને એ માટે જરૂરી છે શાળાનું સમાજના શ્રેષ્ઠોમાં સમાવેશન. દાન સ્વિકારનાર કોઈક દિવસ આપનાર થશે આ બ્રહ્મ વાક્ય અમારી શાળાનું છે.
છેલ્લે પેપર ટ્રે માંથી પણ અમે નવું કંઈક બનાવી દાનનું સન્માન કર્યું.
છેલ્લે પેપર ટ્રે માંથી પણ અમે નવું કંઈક બનાવી દાનનું સન્માન કર્યું.